Sunday, July 13, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત સંગઠન મંત્રી મહેશજી નો પ્રવાસ

 શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિદ્યાભારતી ગુજરાત પ્રાંત ના સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ પતંગે નો પ્રવાસ શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર થયો જેમાં સૌ પ્રથમ ટ્રસ્ટી વ્યવસ્થાપક સાથે બેઠક કરી પછી આચાર્યા અને પ્રધાનાચાર્ય તેમજ નિયામક સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ વિદ્યાલય દ્વારા ચાલતા રક્ષાસૂત્ર ના પ્રકલ્પ ની શરૂવાત મહેશજી ને રીનાબહેન દવે,જયશ્રીબા જાડેજા તેમજ મયુરીબહેન કપૂરીયા દ્વારા રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું.