સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
▼
Thursday, September 14, 2023
નિબંધ સ્પર્ધા.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં આજે વિદ્યા ભારતી સંસ્કૃત બોધ પરિયોજના અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ જેમાં કક્ષા ૪ થી ૯ ના વિધાર્થીઓએ નિબંધ નું લેખન કાર્ય કર્યું.