વિદ્યારંભ સંસ્કાર બાળક જ્યારે 4 વર્ષ નો હોય ત્યારે કરવામાં આવે છે. વિદ્યારંભ સંસ્કાર પછી બાળકો અભ્યાસ નો પ્રારંભ કરે છે. આ તકે વિદ્યાલય દ્વારા ગ્રંથો ની શોભાયાત્રા, સંસ્કાર યજ્ઞ, તથા વિદ્યારંભ માટે પુસ્તક પૂજન વાંચન કરવામાં આવ્યું. આ સંસ્કાર માં 80 જેટલા બાળકો તેમના પરિવારજનો તથા વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ,મુખ્ય અતિથિ તરીકે કરિશ્માબહેન નારવાણી,જયેન્દ્રભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી અન્ય ટ્રસ્ટીશ્રીઓ ,વ્યવસ્થાપકો,નિયામક શ્રી જયશ્રીબા જાડેજા ,તેમજ આચર્યો જોડાયા હતા. આ કાર્યક્રમ ના સંયોજક દમયંતીબેન અમરેલીયા હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન
આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં ...