વિદ્યારંભ સંસ્કાર બાળક જ્યારે 4 વર્ષ નો હોય ત્યારે કરવામાં આવે છે. વિદ્યારંભ સંસ્કાર પછી બાળકો અભ્યાસ નો પ્રારંભ કરે છે. આ તકે વિદ્યાલય દ્વારા ગ્રંથો ની શોભાયાત્રા, સંસ્કાર યજ્ઞ, તથા વિદ્યારંભ માટે પુસ્તક પૂજન વાંચન કરવામાં આવ્યું. આ સંસ્કાર માં 80 જેટલા બાળકો તેમના પરિવારજનો તથા વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ,મુખ્ય અતિથિ તરીકે કરિશ્માબહેન નારવાણી,જયેન્દ્રભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી અન્ય ટ્રસ્ટીશ્રીઓ ,વ્યવસ્થાપકો,નિયામક શ્રી જયશ્રીબા જાડેજા ,તેમજ આચર્યો જોડાયા હતા. આ કાર્યક્રમ ના સંયોજક દમયંતીબેન અમરેલીયા હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...