સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, February 11, 2023

ત્રીજું સોપાન..

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના શિશુ વિભાગ નું સોપાન રહ્યું જેમાં 
શિશુ વિભાગ ના પ્રધાનાચાર્યાં દિક્ષાબહેન અમરેલીયા એ અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિશે સત્ર લીધું.
વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી એ આહાર વિશે માહિતી આપી.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...