વિદ્યા ભારતી ના વિદ્યાલય માં શારીરિક શિક્ષણ આધારભૂત વિષય છે. આપણી વિદ્યાલય માં પણ નિત્ય 1 કલાક શારીરિક વિકાસ માટે તાસ હોય છે. જેમાં વિદ્યાર્થીઓ રમતો,સમતા,નીયુદ્ધ,આચાર વિભાગ,વ્યાયામ યોગ ,સ્ફૂર્તિ યોગ,સૂર્ય નમસ્કાર વગેરે કરતા હોય છે. તેના વિશેષ પ્રશિક્ષણ ભાઈઓ માટે શારીરિક શિક્ષણ વર્ગ વિદ્યાલય પર રાખેલ જેમાં સાંજે 1 કલાક ની શાખા જેમાં રમત,સમતા,નિયુદ્ધ (કરાટે) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ બૌધિક સત્ર માં માનનીય ધીરુભાઈ કણસાગરા એ સંઘ પરિચય, શાખા અને નિત્ય શારીરિક શા માટે ? તેના વિશે બૌધિક સત્ર રહ્યું. ત્યારબાદ રાત્રે દેશભક્તિ ગીત, કેમ્પ ફાયર,ગરબા વગેરે માણ્યા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...