સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Monday, March 27, 2023
રામકૃષ્ણ મિશન ખાતે સંસ્કાર કેન્દ્ર
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સ્મશાન પાસે આવેલ શ્રી રામકૃષ્ણ મિશન મંદિર ખાતે વિદ્યાલય દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલ જેમાં પ્રથમ દિવસે યજ્ઞ, ભારત માતા ની આરતી અને વંદના થી શરૂ કરેલ આ તકે આજુબાજુ ના વિદ્યાર્થીઓ, વાલીઓ વિદ્યાલય ના વ્યવસ્થાપક બહેનો,વિદ્યાલય ના નિયામક,વિદ્યાલય ના પ્રધાનાચાર્ય ઉપસ્થતી રહેલ આ સંસ્કાર કેન્દ્ર નિત્ય સવારે 2 કલાક નિશુલ્ક શિક્ષણ કેન્દ્ર ચાલશે..
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...