સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Monday, March 27, 2023
રામકૃષ્ણ મિશન ખાતે સંસ્કાર કેન્દ્ર
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સ્મશાન પાસે આવેલ શ્રી રામકૃષ્ણ મિશન મંદિર ખાતે વિદ્યાલય દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલ જેમાં પ્રથમ દિવસે યજ્ઞ, ભારત માતા ની આરતી અને વંદના થી શરૂ કરેલ આ તકે આજુબાજુ ના વિદ્યાર્થીઓ, વાલીઓ વિદ્યાલય ના વ્યવસ્થાપક બહેનો,વિદ્યાલય ના નિયામક,વિદ્યાલય ના પ્રધાનાચાર્ય ઉપસ્થતી રહેલ આ સંસ્કાર કેન્દ્ર નિત્ય સવારે 2 કલાક નિશુલ્ક શિક્ષણ કેન્દ્ર ચાલશે..
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...