સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Monday, March 27, 2023
રામકૃષ્ણ મિશન ખાતે સંસ્કાર કેન્દ્ર
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સ્મશાન પાસે આવેલ શ્રી રામકૃષ્ણ મિશન મંદિર ખાતે વિદ્યાલય દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલ જેમાં પ્રથમ દિવસે યજ્ઞ, ભારત માતા ની આરતી અને વંદના થી શરૂ કરેલ આ તકે આજુબાજુ ના વિદ્યાર્થીઓ, વાલીઓ વિદ્યાલય ના વ્યવસ્થાપક બહેનો,વિદ્યાલય ના નિયામક,વિદ્યાલય ના પ્રધાનાચાર્ય ઉપસ્થતી રહેલ આ સંસ્કાર કેન્દ્ર નિત્ય સવારે 2 કલાક નિશુલ્ક શિક્ષણ કેન્દ્ર ચાલશે..
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...