સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, June 21, 2023
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર નિ:શુલ્ક સાયટિકા વિશે માર્ગદર્શન.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર બેટ દ્વારકા મહાપ્રભુજી બેઠક ના મુખ્યાજી શ્રી અતુલભાઈ ભટ્ટ (આરોગ્ય ભારતી ગુજરાત પ્રાંત કારોબારી સદસ્ય) દ્વારા આપણા વિદ્યાલય ની તેમને મુલાકાત લીધી. તેમજ આચાર્યો અને નાગરિકો ને સાયટિકા વિશે માર્ગદર્શન તેમજ દેશી ઉપચાર ની સમજ આપી. આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઇ પાંભર ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી, કાંતિભાઈ પાંભર તેમજ વ્યવસ્થાપક દિપકભાઈ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...