સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, August 18, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓ માં વૈદિક રક્ષાસૂત્ર વિદ્યાર્થીઓ દ્વારા બાંધવામાં આવી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જાતે બનાવેલ વૈદિક રક્ષાસૂત્ર જામનગર શહેર માં આવેલ અનેક સામાજિક સંસ્થાઓ જેમાં ફાયર સ્ટેશન,હોસ્પિટલ,બેંક,પોલીસ સ્ટેશન,ક્રેડિટ કોસોસાયટીઓ,તેમજ ઉધોગપતિઓ, વેપારીઓ,વિભાપર ના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય સંસ્થાઓ માં વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય દ્વારા સ્થાન પર જઈ વૈદિક રક્ષાસૂત્ર બાંધવામાં આવી.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...