વિદ્યા ભારતી વાંકાનેર પૂર્વ છાત્ર
ગોંડલ વિદ્યાલય પ્રધાનાચાર્ય
પ્રાંત કારોબારી સદસ્ય
વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત પૂર્વ છાત્ર પરિષદ સંયોજક
તેમને બૌધિક માર્ગદર્શન આપ્યું તેમણે વિદ્યાભારતી પૂર્વ છાત્ર નું રાષ્ટ્ર અને સમાજ માં યોગદાન, પોતાના અનુભવો, પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય વિદ્યાભારતી માં પોતે કઈ રીતે મદદ થઈ શકે તેની વાતચીત તેમજ સંઘ ને ૧૦૦ વર્ષ પંચ પરિવર્તન ની વાત કરી ત્યારબાદ આભારવિધિ,સમૂહ ભોજન તેમજ પૂર્વ છાત્રો પોતાના કક્ષ ની મુલાકાત લીધી આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ સાથે પૂર્ણ થયો આગામી પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય પ્રાંત સંમેલન માટે ની તૈયારી દર્શાવી. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટી,વ્યવસ્થાપક,નિયામક,પ્રધાનઆચાર્યો,આચાર્યો,પૂર્વ છાત્ર તેમજ પૂર્વ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.