સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Thursday, October 13, 2022
આજની વિવિધ કાર્યકર્તાઓ,અધિકાર ની વિદ્યાલય માં મુલાકાતો
આજ રોજ આપણી વિદ્યાલય પર સૌપ્રથમ કાલાવડ શિશુ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તા તેમની સાથે નીતિનભાઈ અકબરી (સહ મંત્રી) તેમજ વહીવટી આચાર્ય શ્રી દિપકભાઈ ગોંડલિયા એ મુલાકાત લીધી આ ઉપરાંત અમરેલી શિશુ મંદિર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ ટીંબડીયા, દ્વારકા વિદ્યાલય ના નયનાબહેન રાણા જેવા વિદ્યા ભારતી ના કાર્યકર્તા વિદ્યાલય ની મુલાકાત લીધી. તથા ખીજડીયા પક્ષી અભ્યાણ્ય ના ફોરેસ્ટર દક્ષાબહેન વઘાસિયા એ પણ મુલાકાત લીધી.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...