જેમાં સવારે વિદ્યાર્થીઓ ૫:૦૦ વાગ્યે ઉત્થાન કરી સવારે સ્ફૂર્તિ યોગ કર્યા.. ત્યાર બાદ વિજ્ઞાન વિષય નું વાંચન,ત્રિકોણ મિતી વિશે આશિષ ગુરુજી એ તાસ લીધો, જામનગર ના પ્રખ્યાત સરકારી પરીક્ષા ના ટ્રેનર જયેશભાઈ વાઘેલા એ વિદ્યાર્થીઓને ગણિત વિષય માં રુચિ વધારવા અને તમામ વિષયો ની માહિતી ખૂબ સારી રીતે આપી, જિજ્ઞાસાબહેન પટેલ દ્વારા યાદ રાખવા માટેની યોગિક પ્રક્રિયા સમજાવી અને બપોરે ગણિત નું પેપર સોલ્યુશન કર્યું,શાખા લગાડી પ્રાથના કર્યા બાદ ગણિત નું પેપર લેખન વિશેષ માં પૂર્વ છાત્રો દ્વારા ગણિત વિષય તેમને શીખવ્યો,
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...