જેમાં સવારે વિદ્યાર્થીઓ ૫:૦૦ વાગ્યે ઉત્થાન કરી સવારે સ્ફૂર્તિ યોગ કર્યા.. ત્યાર બાદ વિજ્ઞાન વિષય નું વાંચન,ત્રિકોણ મિતી વિશે આશિષ ગુરુજી એ તાસ લીધો, જામનગર ના પ્રખ્યાત સરકારી પરીક્ષા ના ટ્રેનર જયેશભાઈ વાઘેલા એ વિદ્યાર્થીઓને ગણિત વિષય માં રુચિ વધારવા અને તમામ વિષયો ની માહિતી ખૂબ સારી રીતે આપી, જિજ્ઞાસાબહેન પટેલ દ્વારા યાદ રાખવા માટેની યોગિક પ્રક્રિયા સમજાવી અને બપોરે ગણિત નું પેપર સોલ્યુશન કર્યું,શાખા લગાડી પ્રાથના કર્યા બાદ ગણિત નું પેપર લેખન વિશેષ માં પૂર્વ છાત્રો દ્વારા ગણિત વિષય તેમને શીખવ્યો,
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...