સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, January 20, 2023

વિભાપર ગામ ના અગ્રણી સ્વ મુળજીભાઈ દોમડીયા ની તિથિ નિમિતે પૂજન

વિભાપર ના ગ્રામ અગ્રણી અને સમાજસેવક સ્વ મુળજીભાઈ દોમડિયા ની પુણ્યતિથિ નિમિતે આપણ  વિદ્યાલય ના વિદ્યાર્થીઓ, આચાર્યો દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ આપી.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...