સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, January 20, 2023

વિભાપર ગામ ના અગ્રણી સ્વ મુળજીભાઈ દોમડીયા ની તિથિ નિમિતે પૂજન

વિભાપર ના ગ્રામ અગ્રણી અને સમાજસેવક સ્વ મુળજીભાઈ દોમડિયા ની પુણ્યતિથિ નિમિતે આપણ  વિદ્યાલય ના વિદ્યાર્થીઓ, આચાર્યો દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ આપી.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...