સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, March 4, 2023

દ્વિતીય વાલી સંમેલન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું દ્વિતીય વાલી સંમેલન યોજાયું.
આપણી વિદ્યાલય માં કક્ષા 5 થી 9 નું સવારે તેમજ શિશુ થી કક્ષા 4 નું બપોરે વાલી સંમેલન યોજાયું જેમાં શ્રીમતિ જિજ્ઞાસા બહેન પટેલ (માઈન્ડ પાવર ટ્રેનર) નું બૌધિક સત્ર યોજાયું જેમને બાળ માનસ બાળક ના સર્વાંગી વિકાસ ની વાત કરી તથા બાળક અને વાલી ને અનુલક્ષી માહિતી આપી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટી વિનોદભાઈ રવજીભાઈ મુંગરા, નિયામક શ્રી જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજા વિદ્યાલય ના બધા એકમ ના  પ્રધાનાચાર્યા ઉપસ્થિત હતા તેમજ વાલી સંમેલન ના સંયોજક શ્રી આશિષભાઈ ચોવટિયા હતા.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...