આપણી વિદ્યાલય માં કક્ષા 5 થી 9 નું સવારે તેમજ શિશુ થી કક્ષા 4 નું બપોરે વાલી સંમેલન યોજાયું જેમાં શ્રીમતિ જિજ્ઞાસા બહેન પટેલ (માઈન્ડ પાવર ટ્રેનર) નું બૌધિક સત્ર યોજાયું જેમને બાળ માનસ બાળક ના સર્વાંગી વિકાસ ની વાત કરી તથા બાળક અને વાલી ને અનુલક્ષી માહિતી આપી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટી વિનોદભાઈ રવજીભાઈ મુંગરા, નિયામક શ્રી જયશ્રીબા મહેન્દ્રસિંહ જાડેજા વિદ્યાલય ના બધા એકમ ના પ્રધાનાચાર્યા ઉપસ્થિત હતા તેમજ વાલી સંમેલન ના સંયોજક શ્રી આશિષભાઈ ચોવટિયા હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...