સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, September 14, 2023

નિબંધ સ્પર્ધા.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં આજે વિદ્યા ભારતી સંસ્કૃત બોધ પરિયોજના અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ જેમાં કક્ષા ૪ થી ૯ ના વિધાર્થીઓએ નિબંધ નું લેખન કાર્ય કર્યું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...