જેમાં સૌ પ્રથમ અતિથિ શ્રી એ દિપ પ્રાગટ્ય કર્યું. ત્યારબાદ વંદના,સ્વાગત પરિચય કરવામાં આવ્યો.ત્યારબાદ મુખ્ય વકતા તરીકે ડૉ. કનુભાઈ કરકર (વિદ્યાભારતી ના પ્રાંત શૈક્ષિક પ્રમુખ,કેશવ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી અમરેલી ન ચેરમેન) હતા. તેમણે વિદ્યાભારતી ના વિદ્યાલયો નું શિક્ષણ,ભારતીય શિક્ષણ તેમજ માતા,પિતા ની પોતાના બાળક માટે તેની ભૂમિકા કેવી હોય તેના વિશે વાત કરી.તેમજ તેને ખૂબ રમુજી રીતે શિક્ષણ વિશે ની વાત કરી. વાલી માં પણ અનેરો ઉત્સાહ રહ્યો.આ સાથે તાપી જિલ્લા માંથી આવેલા સંત શ્રી રુદ્રપૂરી મહારાજ ઉપસ્થિત હતા.તે પણ વિદ્યાલય થી પ્રભાવિત થયા. બૌદ્ધિક બાદ કક્ષસહ વાલીઓ સાથે આચાર્યો એ બેઠક કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર,વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો, આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલી ઉપસ્થિત રહ્યા હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...