સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, October 8, 2023
ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નું વિદ્યાલય દ્વારા સન્માન.
જામનગર શહેર માં અનેક સેવા કાર્ય તેમજ વિશેષ ગ્રીન કોમ્યુનિટી પર અભિયાન હાલ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારું કાર્ય ચાલે છે. તે દ્વારા વિભાપર ગામ માં સફાઈ કાર્ય માટે આજે વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટ ના પ્રમુખ અને કાર્યકર્તાઓ આવેલા. ટ્રસ્ટ ના પ્રમુખ હિતેશભાઈ પંડ્યા એ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ની મુલાકાત લીધી. અને વિદ્યાલય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...