સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, February 15, 2024

સ્વચ્છતા અભિયાન

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર માં સફાઈ અભિયાન કરવામાં આવ્યું જેમાં કક્ષા ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ એ વિદ્યાલય ના બધા કક્ષ ની સ્વચ્છતા કરી તેમજ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ તેમજ મેદાન ની સફાઈ વિદ્યાર્થીઓ એ જાતે કરી અને સફાઈ ની સમજ મેળવી. 

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...