સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, August 7, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે સાઈબર અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ગુજરાત પોલીસ વિભાગ ના સી.આઇ. ડી ક્રાઇમ દ્વારા વિદ્યાલય માં સાઇબર ક્રાઇમ ના અવેરનેશ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં માધ્યમિક વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુ ભાઈ પરમાર એ સાઇબર ક્રાઈમ વિશે અને તેના થી બચવા ના ઉપાયો તેમજ વિવિધ જાણકારી આપી હતી. તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ પોપટ સાહેબ ઉપસ્થિત હતા તેમને વિદ્યાર્થીઓ અને વિદ્યાલય થી તેઓ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય ના પ્રધાનાચાર્યા મયુરીબહેન કપુરીયા તેમજ બેડી મરીન થી કોન્સ્ટેબલ ઉપસ્થિત હતા.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સમાજ ના વિવિધ લોકો અને સંસ્થાઓ માં રક્ષાબંધન નિમિતે વિશેષ ઉજવણી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વિદ્યાલય દ્વારા જાતે વૈદિક રક્ષા સૂત્ર બનાવી જામનગર ની વિવિધ સામાજિક સ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...