સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Wednesday, September 25, 2024

વિજયાદશમી અંતર્ગત વિદ્યાલય પર વાલીબેઠક

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન 
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
પર આગામી સંઘ ના માનનીય સર કાર્યવાહ શ્રી દતાત્રેયજી હોસબોલે ના આગમન  વિજયાદશમી પર જામનગર જિલ્લા નું એકત્રીકરણ થવાનું છે. જે અંતર્ગત વિદ્યાલય પર ૪૮૯ વાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જિલ્લા એકત્રીકરણ ની જાગૃતિ સંઘ પરિચય થયો ત્યારબાદ મહિલા તેમજ ભાઈઓ નું રજિસ્ટ્રેશન થયું. સંઘ પરિચય વિશે માઘ્યમિક ના પ્રધાનઆચાર્ય હેમાંશુભાઈ પરમાર એ સંઘ ની માહિતી આપી. તેમજ આ વાલી બેઠક ના સંયોજક વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા હતા. 
આ બેઠક માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો તેમજ વિશાળ સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત હતા. 
સાથે ભાઈઓ માટે સંઘ નો ગણવેશ પર ત્યાજ લઈ શકાય તેવી વ્યવસ્થા હતી.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...