સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, October 7, 2024

શિશુમંદિર વિદ્યાલય વિભાપર અખિલ ભારતીય અધિકારી ની મુલાકાત

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર દ્વારકા જતા પહેલા વિદ્યાલય પર સંસ્કૃતિ બોધ પરિયોજના ના અખિલ ભારતીય સંયોજક શ્રી દુર્ગસિંહજી રાજપુરોહિત એ વિદ્યાલય ની મુલાકાત લીધી જેમાં ટ્રસ્ટી,વ્યવસ્થાપક,આચાર્યો નો પરિચય કર્યો તેમજ વિદ્યાલય દ્વારા ચાલતા પ્રકલ્પ તેમજ વિદ્યાલય દ્વારા સંચાલિત ૬૬ જેટલા સંસ્કાર કેન્દ્ર ની માહિતી લીધી. વિદ્યાલય થી તેઓ પ્રભાવિત થયા તેમજ વિદ્યાલય ટીમ ને માર્ગદર્શન આપ્યું હતું. સાથે ગુજરાત પ્રાંત સંસ્કૃતિ બોધ પરિયોજના ના  સંયોજક શ્રી જયંતિભાઈ પડસુંબિયા પણ હતા. 

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...