સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, February 7, 2025

શિશુમંદિર વિભાપર માં નવદંપતિ સંમેલન યોજાયું.

નવદંપતિ સંમેલન 
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં નવ દંપતી સંમેલન વિદ્યાલય પર યોજાયું જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. હિતેશભાઇ જાની( પૂર્વ આચાર્ય ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી ડાયરેક્ટર એનિમલ વેલ્ફેર બોર્ડ ) તેમજ ડો. કરીશ્માબહેન નારવાણી ( પ્રાંતપ્રમુખ વૈદ્ય સમર્થ ભારત પ્રકલપ ગુજરાત વિદ્યા ભારતી, ગર્ભ સંસ્કાર કેન્દ્ર ના ડાયરેક્ટર) એ નવ દંપતી ને ગર્ભ વિજ્ઞાન,ગર્ભ સંસ્કાર તેમજ નવદંપતી પોતાને લાગતા પ્રશ્નો નું સમાધાન આપ્યું. આ નવ દંપતી સંમેલન માં ૨૨ દંપતિ અન્ય ૩૨ બહેનો તેમજ આ સંમેલન માં ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક,આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...