વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં નવ દંપતી સંમેલન વિદ્યાલય પર યોજાયું જેમાં મુખ્ય વક્તા તરીકે ડો. હિતેશભાઇ જાની( પૂર્વ આચાર્ય ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી ડાયરેક્ટર એનિમલ વેલ્ફેર બોર્ડ ) તેમજ ડો. કરીશ્માબહેન નારવાણી ( પ્રાંતપ્રમુખ વૈદ્ય સમર્થ ભારત પ્રકલપ ગુજરાત વિદ્યા ભારતી, ગર્ભ સંસ્કાર કેન્દ્ર ના ડાયરેક્ટર) એ નવ દંપતી ને ગર્ભ વિજ્ઞાન,ગર્ભ સંસ્કાર તેમજ નવદંપતી પોતાને લાગતા પ્રશ્નો નું સમાધાન આપ્યું. આ નવ દંપતી સંમેલન માં ૨૨ દંપતિ અન્ય ૩૨ બહેનો તેમજ આ સંમેલન માં ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક,આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન
આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં ...