સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Saturday, August 30, 2025
શિશુમંદિર વિભાપર માં શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આજે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુવાટિકાનું દ્વિતીય વાલી સોપાન થયું તેમાં મંચસ્થ અધિકારી શ્રી ડોક્ટર રાકેશભાઈ ચાંગાણી અને વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબેન જાડેજા રહ્યા હતા તેમજ તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મા સરસ્વતીની વંદના કરી.વિષય બાળકોનો આહાર રહ્યો આહાર વિશે રાકેશભાઈ ખુબ સરસ માહિતી આપી. બાળકના એક થી પાંચ વર્ષમાં અન્નમય કોષ નો વિકાસ થાય છે એના માટે કયો ખોરાક લેવો એના વિશે ખૂબ સરસ માહિતી આપી. ખાસ ટીવી અથવા મોબાઇલ જોતા જોતા ભોજન ન લેવું ભોજન નો સંપૂર્ણ આનંદ લેવો તેવી વાલીઓ ને ખાસ અપીલ કરી . આ સોપાન માં શિશુ વાટિકા ના વાલીઓ,આચાર્યો તેમજ શિશુ વિભાગ ના પ્રધાનઆચાર્ય શ્રી દમયંતીબહેન અમરેલીયા જોડાયા હતા.
લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન
આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં ...