સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Saturday, August 30, 2025
શિશુમંદિર વિભાપર માં શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આજે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુવાટિકાનું દ્વિતીય વાલી સોપાન થયું તેમાં મંચસ્થ અધિકારી શ્રી ડોક્ટર રાકેશભાઈ ચાંગાણી અને વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબેન જાડેજા રહ્યા હતા તેમજ તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મા સરસ્વતીની વંદના કરી.વિષય બાળકોનો આહાર રહ્યો આહાર વિશે રાકેશભાઈ ખુબ સરસ માહિતી આપી. બાળકના એક થી પાંચ વર્ષમાં અન્નમય કોષ નો વિકાસ થાય છે એના માટે કયો ખોરાક લેવો એના વિશે ખૂબ સરસ માહિતી આપી. ખાસ ટીવી અથવા મોબાઇલ જોતા જોતા ભોજન ન લેવું ભોજન નો સંપૂર્ણ આનંદ લેવો તેવી વાલીઓ ને ખાસ અપીલ કરી . આ સોપાન માં શિશુ વાટિકા ના વાલીઓ,આચાર્યો તેમજ શિશુ વિભાગ ના પ્રધાનઆચાર્ય શ્રી દમયંતીબહેન અમરેલીયા જોડાયા હતા.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...