સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, June 4, 2023
કક્ષા ૧૦ ની શિબિર નો છેલ્લો દિવસ કેવો રહ્યો?
કક્ષા ૧૦ ની શિબિર માં સવારે શ્રી હનુમાન ચાલીસા થી શરૂવાત કરી ત્યારબાદ ગુજરાતી ના પેપર નુ વાંચન, સામાજિક વિજ્ઞાન નો તાસ રહ્યો, વિદ્યાર્થીઓ દ્વારા ગોલ સેટ માટે અને લક્ષ્ય નિર્ધારણ અને તેના વિશે ની સમજ ડો. જીજ્ઞાશા બહેન પટેલ દ્વારા રહ્યું, વિદ્યાલય ના વ્યવસ્થાપક જગદીશભાઇ મુંગરા તેમજ તેની સાથે ડો. કોનિકા બહેન સાવલિયા દ્વારા વનસ્પતિ ની સમજ ,વનસ્પતિ ની આર્યુવેદિક સમજ આપી તેમજ વિદ્યાર્થીઓ એ વિદ્યાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કર્યું બપોરે ગુજરાતી પેપર લેખન કર્યું તેમજ સમાપન સત્ર ડો. મિત્તલ બહેન પટેલ નું રહ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવો કહ્યા . આમ કક્ષા ૧૦ ની શિબિર ની પૂર્ણાહૂતિ થઈ.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...