સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, June 5, 2023

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શિશુ મંદિર વિભાપર ખાતે વૃક્ષારોપણ.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના સંયુક્ત ઉપક્રમે આપણી વિદ્યાલય માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વિદ્યાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ
કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ના ફોરેસ્ટ રેન્જ ઓફિસર દક્ષાબહેન વઘાસિયા તેમજ અન્ય ફોરેસ્ટ ઓફિસર માઇન્ડ ટ્રેનર ડો. જીજ્ઞાસાબહેન પટેલ ,આર્યુવેદિક વૈદ્ય કોનિકાબહેન સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ સંઘાણી વ્યવસ્થાપક જગદીશભાઇ મુંગરા વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા તેમજ પ્રધનાચાર્યો, આચાર્યો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું હતું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...