અયોધ્યા રામ મંદિર ખાતે દિપ પ્રાગટય,વંદના,અભિનય ગીત,શિક્ષણ ની શરૂવાત થયેલ.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Thursday, June 8, 2023
રામ મંદિર,અયોધ્યા નગર ગોકુલનગર વિસ્તાર માં વિદ્યાલય દ્વારા ૧૭ માં શિક્ષણ મંદિર ની શરૂવાત.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા ૧૭ માં શિક્ષણ મંદિર ની શરૂવાત જામનગર શહેર ગોકુલનગર વિસ્તાર માં અયોધ્યા રામ મંદિર ખાતે શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ની શુભ શરૂવાત થયેલ. શિક્ષણ મંદિર એ જરૂિયાતમંદ વિસ્તાર માં રહેતા બાળકો ને વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ ૨ કલાક નિ: શુલ્ક શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...