સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, July 30, 2023

વિદ્યાલય દ્વારા પર્યાવરણ અભિયાન.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા પર્યાવરણ અંતર્ગત વિદ્યાલય માં સૌ પ્રથમ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના ફોરેસ્ટર શ્રી દક્ષાબહેન વઘાસિયા અને વિદ્યાલય ના સયુંકત ઉપક્રમે વિદ્યાલય ના પ્રાંગણ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આપણી વિદ્યાલય દ્વારા અલગ અલગ વિસ્તાર માં વૃક્ષ ની સલામતી માટે નિશુલ્ક ૧૫૦ જેટલા ટ્રી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...