સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, August 6, 2023

આપણી વિદ્યાલય અંતર્ગત બાલિકા શિક્ષણ માં બહેનો શું નવું શીખ્યા?

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થિનીઓ ને બાલિકા શિક્ષણ આપવામાં આવે છે.
જેમાં વિવિધ વિષયો ની સમજ આપવામાં આવે છે.
બાલિકા શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપણાં વિદ્યાલય ના ટ્રસ્ટી રીનાબહેન ચાંગાણી દ્વારા ગાય નું મહત્વ ,તેમના ગોબર નો ઉપયોગ તેમજ વિવિધ ગૌ ઉત્પાદકો ની સમજ આપી હતી સાથે તેમના દ્વારા બહેનો ને જાતે વિવિધ ગોબર આધારિત આકૃતિ જાતે કરાવી.આ બહેનો માટે ખૂબ સારો વિષય રહ્યો. અને તેમને ગાય નું આર્થિક મહત્વ સમજ્યું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...