સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, November 20, 2023

ગોપાષ્ટમી ની ઉજવણી.

ગોપાષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા ગયા હતા.તે પવિત્ર દિવસ આ દિવસે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. ગાયમાતા નું પૂજન કરવાની પરંપરા હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે. તો આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા ટ્રસ્ટીઓ,આચાર્યો તેમજ વિદ્યાર્થીઓએ પૂજન કર્યું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...