સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, May 3, 2024

કક્ષા ૧૦ ની શિબિર નો પ્રથમ દિવસ.

ગઈકાલથી વિદ્યાલય માં કક્ષા ૧૦ ની  શિબિર ની શરૂવાત થાય.
જેમાં સૌ પ્રથમ 
સૂચનાઓ નું સત્ર હતું ત્યારબાદ અનિલ ગુરુજી એ ગુજરાતી વ્યાકરણ નો અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ કાલાવડ શિશુમંદીર વિદ્યાલય ના નિયામક શ્રી રાજુભાઇ વાજા એ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક અભ્યાસ અંગે નું માર્ગદર્શન  આપ્યું. તેમજ કાલાવડ ના આચાર્ય શ્રી દેવેન્દ્રસિંહ એ વિદ્યાર્થીઓ ને દરેક વિષય માં આયોજન કરવી રીતે કરવું તેના વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપી. 
ત્યારબાદ હેમાંશુ ગુરુજી એ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષય માં પિકચર ડીસ્ક્રાઈબિંગ વિશે સમજ આપી.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...