સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, May 3, 2024

કક્ષા ૧૦ ની શિબિર નો પ્રથમ દિવસ.

ગઈકાલથી વિદ્યાલય માં કક્ષા ૧૦ ની  શિબિર ની શરૂવાત થાય.
જેમાં સૌ પ્રથમ 
સૂચનાઓ નું સત્ર હતું ત્યારબાદ અનિલ ગુરુજી એ ગુજરાતી વ્યાકરણ નો અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ કાલાવડ શિશુમંદીર વિદ્યાલય ના નિયામક શ્રી રાજુભાઇ વાજા એ વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક અભ્યાસ અંગે નું માર્ગદર્શન  આપ્યું. તેમજ કાલાવડ ના આચાર્ય શ્રી દેવેન્દ્રસિંહ એ વિદ્યાર્થીઓ ને દરેક વિષય માં આયોજન કરવી રીતે કરવું તેના વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપી. 
ત્યારબાદ હેમાંશુ ગુરુજી એ વિદ્યાર્થીઓ ને અંગ્રેજી વિષય માં પિકચર ડીસ્ક્રાઈબિંગ વિશે સમજ આપી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...