સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, September 15, 2024
સ્થાનિક આચાર્ય પ્રશિક્ષણ વર્ગ વિભાપર.
વિદ્યા ભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર આજ રોજ વિદ્યાલય પર શૈક્ષણિક અને નવી માહિતી અને વિષય નિષ્ણાત માટે આચાર્ય પ્રશિક્ષણ દર મહિને યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે પંચપદી શિક્ષણ પદ્ધતિ ની સમજ પાઠ આયોજન વિદ્યાલય ના પ્રાથમિક વિભાગ ના પ્રધાનાઆચાર્ય શ્રી મયુરીદીદી એ સમજ આપી ત્યારબાદ આચાર્યો એ પોતાના વિષય મુજબ નું પાઠ આયોજન કર્યું અને પંચપદી શિક્ષણ વિશે સમજ મેળવી ત્યારબાદ માધ્યમિક વિભાગ ના હિમાંશુગુરુજી એ આચાર્યો ને ડિજિટલ શિક્ષણ,સરકાર શ્રી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના ઓનલાઇન કોર્સ જોઇન કરી અભ્યાસ કર્યો. તેમજ એ.આઇ નો અભ્યાસ માં ઉપયોગ વિશે સમજ લીધી.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...