સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ પરિચય,ક્રિયા કલાપો જેમાં સાંસ્કૃતિક પ્રકૃતિ નો પરિચય તેની પૂજા તેનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ તેના માતા પિતા ને પંચાગ પ્રણામ અને તેનું મહત્વ સમજ્યા, પ્રકૃતિ ની સમજ યોગ્ય ઉપયોગ અને તેનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ શ્રી ભારતીદીદી એ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણ ના વિષય પર બૌદ્ધિક માર્ગદર્શન રહ્યું.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન
આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં ...