શ્રી મમતાબહેન કાપડિયા દ્વારા વિદ્યાર્થીઓને તમામ વિષયો ની સમજ આપી તેમજ વિષયો પર પોતાનું પ્રભુત્વ કેમ વધે તેની વાત વિદ્યાર્થિઓ સાથે કરી ત્યારબાદ વિદ્યાર્થીઓ ના ત્રણ ગટ માં ગણિત વિષય નો અભ્યાસ રહ્યો.તેમજ અંગ્રેજી વિષય નો તાસ તેમજ અંગ્રેજી વિષય ના પેપર નુ લેખન કર્યું સાંજે સમાજ વિષય નો તાસ ત્યારબાદ શાખા માં વિદ્યાર્થીઓ સામૂહિક રમતો રમ્યા. સાંજે વિશેષ શ્રી રામસિંહભાઈ બારડ (સંઘ ના વિભાગ પ્રચારક)એ રાષ્ટ્રવાદ,સંઘ પરિચય વિશે સમજ આપી ત્યારબાદ વિદ્યાર્થીઓ એ ધ્યાન કર્યું ભોજન બાદ સાંજે ગુજરાતી નો તાસ રહ્યો ત્યારબાદ વિદ્યાર્થીઓ એ સામુહિક ચર્ચા કરી..
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Tuesday, May 30, 2023
કક્ષા 10 ની ઉનાળું શિબિર ની શરૂવાત
આપણી વિદ્યાલય ના કક્ષા 10 ના વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક વિકાસ માટે ઉનાળું શિબિર ની આજ થી શરૂઆત થયેલ
જેમાં સવારે વિદ્યાર્થીઓ ના સ્વાગત,તિલક ત્યારબાદ દિપ પ્રાગટય,વંદના થી શરુ કરેલ.
પ્રથમ દિવસે વંદના સત્ર માં મમતાબહેન કાપડિયા (જેકુરબહેન સોની કન્યા વિદ્યાલય ના શિક્ષક,શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. સોસાયટી તેમજ શ્રી માં શારદા દેવી મહિલા ક્રેડિટ કો. સોસાયટી ના ડિરેક્ટર) વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ઉપસ્થિત રહ્યા. તેમજ વિદ્યાલય ના નિયામક,આચાર્યો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
Subscribe to:
Comments (Atom)
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...