સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Monday, November 20, 2023
ગોપાષ્ટમી ની ઉજવણી.
ગોપાષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા ગયા હતા.તે પવિત્ર દિવસ આ દિવસે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. ગાયમાતા નું પૂજન કરવાની પરંપરા હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે. તો આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા ટ્રસ્ટીઓ,આચાર્યો તેમજ વિદ્યાર્થીઓએ પૂજન કર્યું.
Tuesday, November 7, 2023
શિક્ષણમંદિર ના આચાર્ય નું પ્રશિક્ષણ
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા હાલ ૪૫ શિક્ષણ મંદિર એટલે કે સંસ્કાર કેન્દ્ર ચાલે છે.
જે અંતર્ગત સૌ પ્રથમ હેમાંશુ ગુરુજી એ પ્રચાર પ્રસાર તેમજ ટેકનોલોજી ના ઉપયોગ વિશે સત્ર લીધું. ત્યારબાદ રીનાદીદી એ વંદના નો અભ્યાસ સત્ર લીધું. વિપુલાદીદી એ આચાર્ય ને માર્ગદર્શન આપ્યું. તેમજ વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ એ સ્વ વિકાસ અને સંસ્કાર કેન્દ્ર માં સેવા કાર્ય અને સંપર્ક વિશે વાતચીત આચાર્યો સાથે કરી.
Friday, November 3, 2023
રાષ્ટ્રીય સેવિકા સમિતિ નો પરિચય..
આજ રોજ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ ના સુમિત્રાબહેન કલાલ જેઓ સમિતિ ના જિલ્લા કાર્યવાહીકા તેમજ પ્રતીક્ષાબહેન ભટ્ટ કે જેઓ સમિતિ ના સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક પ્રમુખ છે. તેઓ એ આપણી વિદ્યાલય ના બહેનો ને સમિતિ નો પરીચય તેમજ આગામી પ્રશિક્ષણ વર્ગ વિશે માહિતી આપી. આ તકે વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી તેમજ વિદ્યાલય ના પ્રધાનાચાર્યા મયુરિબહેન કપુરીયા ઉપસ્થિતહતા.
Subscribe to:
Comments (Atom)
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...