સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, November 20, 2023

ગોપાષ્ટમી ની ઉજવણી.

ગોપાષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા ગયા હતા.તે પવિત્ર દિવસ આ દિવસે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. ગાયમાતા નું પૂજન કરવાની પરંપરા હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે. તો આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા ટ્રસ્ટીઓ,આચાર્યો તેમજ વિદ્યાર્થીઓએ પૂજન કર્યું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...