આજ રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજ વંદન યોજાયું તેમજ દેશ ભક્તિ યુકત સાંસ્ક્રુતિક કાર્યક્રમ થયો સૌ પ્રથમ ધ્વજવંદન દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ સ્વાગત પરિચય, ખેલકૂદ માં પ્રાંત કક્ષા એ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ કક્ષ ની કૃતિઓ રજૂ થઈ આ ધવ્જવંદન કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રી અશ્વિનભાઈ કિશનચંદ ગજરા (અશ્વિની મેટલ્સ પ્રા. લિમિટેડ) શ્રી સંજીવભાઈ બુદ્ધ (ચાર્ટડ એકાઉન્ટટ) હતા આ કાર્યક્રમ માં વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપક આચાર્યો,પૂર્વ છાત્રો,આચાર્યો,વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમ બાદ સૌ એ ભારત માતા નું પૂજન કર્યું.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...