સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, August 6, 2023

આપણી વિદ્યાલય અંતર્ગત બાલિકા શિક્ષણ માં બહેનો શું નવું શીખ્યા?

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થિનીઓ ને બાલિકા શિક્ષણ આપવામાં આવે છે.
જેમાં વિવિધ વિષયો ની સમજ આપવામાં આવે છે.
બાલિકા શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપણાં વિદ્યાલય ના ટ્રસ્ટી રીનાબહેન ચાંગાણી દ્વારા ગાય નું મહત્વ ,તેમના ગોબર નો ઉપયોગ તેમજ વિવિધ ગૌ ઉત્પાદકો ની સમજ આપી હતી સાથે તેમના દ્વારા બહેનો ને જાતે વિવિધ ગોબર આધારિત આકૃતિ જાતે કરાવી.આ બહેનો માટે ખૂબ સારો વિષય રહ્યો. અને તેમને ગાય નું આર્થિક મહત્વ સમજ્યું.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...