સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, September 16, 2024

દ્વિતીયવાલી સોપાન

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું શિશુવાટિકા વિભાગ નું વાલી સોપાન યોજાઈ ગયું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ પરિચય,ક્રિયા કલાપો જેમાં સાંસ્કૃતિક પ્રકૃતિ નો પરિચય તેની પૂજા તેનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ તેના માતા પિતા ને પંચાગ પ્રણામ અને તેનું મહત્વ સમજ્યા, પ્રકૃતિ ની સમજ યોગ્ય ઉપયોગ અને તેનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ શ્રી ભારતીદીદી એ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણ ના વિષય પર બૌદ્ધિક માર્ગદર્શન રહ્યું.
આ સોપાન વાલી સોપાન માં ટ્રસ્ટી,વ્યવસ્થાપક,નિયામક,આચાર્ય તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...