સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, July 16, 2025
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર માઇન્ડટ્રેનર વર્કશોપ યોજાયો.
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર કક્ષા ૯,૧૦ માટે કેરિયર ગાઈડન્સ,અભ્યાસ માં કેવી રીતે સારા ગુણ લાવવા તેમજ માઈન્ડ એક્ટિવ કરવા માટે ની પ્રવૃત્તિ કરાવેલી જે પ્રણવભાઈ પટેલ (પંચગવ્ય ચિકિત્સક તેમજ આધ્યાત્મિક સલાહકાર) ના માર્ગદર્શન યાનશીબહેન,વરુણભાઈ કુલચંદાની,હાર્દિકભાઈ વગેરે ભરૂચ થી વિદ્યાલય માં માર્ગદર્શન માટે આવેલ ત્યારબાદ આચાર્યો ને પણ ધ્યાન નું મહત્વ તેમજ યોગદર્શન વિશે માહિતી આપી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે. વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...