સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, November 6, 2022

કેવો રહ્યો વિદ્યાર્થીઓનો શિબિર નો અંતિમ દિવસ ?

કક્ષા 10 ની શિબિર ના અંતિમ દિવસ માં 
પ્રથમ સવારે હેમાંશુ ગુરુજી એ વિદ્યાર્થી ને સ્ફૂર્તિ યોગ કર્યા ત્યાર બાદ અંગ્રેજી નું પેપર લેખન નું માર્ગદર્શન વિપુલા દીદી એ કરાવ્યું, અને અંગ્રેજી નું પેપર લેખન વિદ્યાર્થીઓ એ કર્યું ત્યારબાદ આપણી વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રી દીદી એ આગામી સમય માં વ્યવસ્થિત દિનચર્યા વિશે માહિતી આપી. અને વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવ ખૂબ સારી રીતે કહ્યા, વિદ્યાર્થીઓ ભાવુક પણ થયા.જિજ્ઞાસા દીદી એ મન ની અથાગ શક્તિઓ વિશે માર્ગદ્શન આપ્યું બપોરે ભોજન બાદ ગણિત પેપર લેખન કરી ડો.મિત્તલબહેન પટેલ એ સમાપન કર્યું....
આમ કક્ષા 10 ની શિબિર ખૂબ સારી રહી....

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...