વિદ્યાલય દ્વારા બીજું શિક્ષણ મંદિર કેમિકલ સેંચ્યુરી રવેચી કોલોની ખાતે ત્યાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તે હેતુ થી નિશુલ્ક શિક્ષણ મંદિર શરૂ કરવા જઈ રહ્યા છીએ આ તકે ગઈકાલે વિદ્યાલય ના ટ્રસ્ટીશ્રી, આચાર્યો રવેચી કોલોની વિસ્તાર ના આગેવાન સાથે બેઠક કરી શિક્ષણ નું મહત્વ ની ચર્ચા કરી આગામી શિક્ષણ મંદિર શરૂ કરવાની ત્યાંના સ્થાનિક આગેવાન એ સહકાર આપશે. આ તકે વિદ્યાલય દ્વારા રવેચી કોલોની ના આગેવાન નું સન્માન કર્યું હતું.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...