સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, February 11, 2023

ત્રીજું સોપાન..

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના શિશુ વિભાગ નું સોપાન રહ્યું જેમાં 
શિશુ વિભાગ ના પ્રધાનાચાર્યાં દિક્ષાબહેન અમરેલીયા એ અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિશે સત્ર લીધું.
વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી એ આહાર વિશે માહિતી આપી.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...