વિદ્યાલય પર ગુજરાત પ્રાંતના શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ના પ્રકલ્પ પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ મકવાણા જેઓ પૂર્ણ કાલીન કાર્યકર્તા તેમજ શિશુ મંદિર સિદ્ધપુર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી નો પ્રવાસ આપણી વિદ્યાલય પર રહ્યો. વિભાપર શિશુ મંદિર વિદ્યાલય દ્વારા ચાલતા અલગ અલગ શિક્ષણ મંદિરની મુલાકાત લઈ ત્યાંના બાળકો,પરિવાર તેમજ આચાર્યો ને મળી વિશેષ માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ દિવસ દરમિયાન આચાર્ય સાથે પરિચય બેઠક, ટ્રસ્ટીઓ સાથે શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) વિષય આધારિત ચર્ચા અને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર સાથે ૨૦૨૫ સુધીનાં શિક્ષણ મંદિરનાં વિકાસના આયોજન માટે વિશેષ ચર્ચા કરી. તેમજ શિક્ષણ મંદિર ના જૂના તેમજ નવા કાર્યકર્તાને નાનું એવું પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલ. જે વર્ગ ખુબજ માહિતી સભર રહ્યો.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...
-
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...