જેમાં સવારે આપણી વિદ્યાલય માં ચાલતા સંસ્કાર નું પ્રશિક્ષણ થયું ત્યારબાદ શાખા લગાડી અને પ્રાયોગિક કાર્ય માનનીય ગિરીશભાઈ બુદ્ધદેવ એ કરાવ્યું જેમાં સમતા,દંડ,રમતો,સૂર્ય નમસ્કાર, સંચલન નો અભ્યાસ આચાર્ય એ કર્યો ત્યારબાદ સંસ્કૃત સંભાષણ અનિલ ગુરુજી એ કરાવ્યું. હેમાંશુ ગુરુજી એ ટેકનોલોજી નું સત્ર જેમાં સ્માર્ટ એજ્યુકેશન વિશે સમજ આપી આગામી શૈક્ષણિક કાર્ય માટે નું સત્ર મયુરીદીદી તેમજ જયશ્રીદીધી એ લીધું. આ વર્ગ ના સંયોજક અનિલ ગુરુજી હતા.
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...