સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, February 28, 2023

આચાર્ય પ્રશિક્ષણ વર્ગ

આજે આપણી વિદ્યાલય નો આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો.
જેમાં સવારે  આપણી વિદ્યાલય માં ચાલતા સંસ્કાર નું પ્રશિક્ષણ થયું ત્યારબાદ શાખા લગાડી અને પ્રાયોગિક કાર્ય માનનીય ગિરીશભાઈ બુદ્ધદેવ એ કરાવ્યું જેમાં સમતા,દંડ,રમતો,સૂર્ય નમસ્કાર, સંચલન નો અભ્યાસ આચાર્ય એ કર્યો ત્યારબાદ સંસ્કૃત સંભાષણ અનિલ ગુરુજી એ કરાવ્યું. હેમાંશુ ગુરુજી એ ટેકનોલોજી નું સત્ર જેમાં સ્માર્ટ એજ્યુકેશન વિશે સમજ આપી આગામી શૈક્ષણિક કાર્ય માટે નું સત્ર મયુરીદીદી તેમજ જયશ્રીદીધી એ લીધું. આ વર્ગ ના સંયોજક અનિલ ગુરુજી હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...