સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, February 28, 2023

વિદ્યાલય માં વિજ્ઞામેળો યોજાયો.

આપણી વિદ્યાલય માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે વિદ્યાલય માં વિજ્ઞાન વિશે ના પ્રયોગો ની પ્રદર્શની રાખી હતી.જેમાં હિરેન ગુરુજી તેમજ આશિષ ગુરુજી એ આયોજન કરી વિવિધ પ્રયોગો વિદ્યાર્થીઓ એ રજૂ કર્યા હતા.વંદના માં વિજ્ઞાન દિવસ ની સમજ ત્યારબાદ વિવિધ પ્રયોગ ની સમજ અને એમ.પી શાહ કોમર્સ કોલેજ ના પ્રોફેસર,પ્રિન્સીપાલ શ્રી એ પણ આ વિજ્ઞાન મેળા ની મુલાકાત લીધી. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભર ભાગ લીધો.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...