સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, August 18, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓ માં વૈદિક રક્ષાસૂત્ર વિદ્યાર્થીઓ દ્વારા બાંધવામાં આવી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જાતે બનાવેલ વૈદિક રક્ષાસૂત્ર જામનગર શહેર માં આવેલ અનેક સામાજિક સંસ્થાઓ જેમાં ફાયર સ્ટેશન,હોસ્પિટલ,બેંક,પોલીસ સ્ટેશન,ક્રેડિટ કોસોસાયટીઓ,તેમજ ઉધોગપતિઓ, વેપારીઓ,વિભાપર ના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય સંસ્થાઓ માં વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય દ્વારા સ્થાન પર જઈ વૈદિક રક્ષાસૂત્ર બાંધવામાં આવી.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...
-
આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાક...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...