સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, August 18, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓ માં વૈદિક રક્ષાસૂત્ર વિદ્યાર્થીઓ દ્વારા બાંધવામાં આવી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જાતે બનાવેલ વૈદિક રક્ષાસૂત્ર જામનગર શહેર માં આવેલ અનેક સામાજિક સંસ્થાઓ જેમાં ફાયર સ્ટેશન,હોસ્પિટલ,બેંક,પોલીસ સ્ટેશન,ક્રેડિટ કોસોસાયટીઓ,તેમજ ઉધોગપતિઓ, વેપારીઓ,વિભાપર ના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય સંસ્થાઓ માં વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય દ્વારા સ્થાન પર જઈ વૈદિક રક્ષાસૂત્ર બાંધવામાં આવી. 

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...