સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, August 19, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર અંતર્ગત બાલિકા શિક્ષણ માં શિવ તત્વ વિશે માહિતી આપી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં બાલિકા શિક્ષણ અંતર્ગત  વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સાંઘાણી એ વિદ્યાલય ના બહેનો ને બ્રહ્મા,વિષ્ણુ અને શિવ તત્વ વિશે માહિતી આપી. તેમજ આપના ધર્મ ને વિજ્ઞાન સાથે જોડી શિવ તત્વ વિશે પણ વાત કરી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...